Thursday, May 1, 2014

Labour Day celebration at Anand Press

આજે આણંદ પ્રેસમાં કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

 આજે આણંદ પ્રેસમાં કામ કરતા કારીગરો તથા તેમના કુટુંબીજનો માટે ઉજવણીનું આયોજન કરવામા આવ્યું હતું. સવારે અહીના કામદારો માટે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરી એકત્ર સર્વ માટે હાઉઝી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી સમૂહ કુટુંબની ભાવના વ્યક્ત થઈ રહી હતી. બપોરે સુંદર ભોજનના આહાર પછી  ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો જેમાં દરેક કામદારને ઇનામ આપી બિરદાવામાં આવ્યા હતા અને તે પછી  સર્વ આનંદભેર વિખુટા પડ્યા હતા. 

 રેવ ફા.જેરી સિકવેરા, રેવ. ફા.મેક્ષિમ, રેવ ફા. અગ્નેલો તથા રેવ. બ્ર.અલ્પેશની હાજરી અને સાથ સહકારથી આ ઉજવણી અત્યંત આનંદમય બની રહી હતી.      


આ પ્રસંગના વધુ ફોટો માટે નીચેની લીંક ઉપર ક્લિક કરશો 
Please click for more photos of the celebration

Related Posts:

  • Justice Sunday - Environmental Justice - 17 August 2014 Justice Sunday 17 August 2014 Environmental Justice  Your Eminence/ Grace/ Excellency/Father/Sister/Brother in Jesus, Warm greetings from the CBCI Office for Justice, Peace and Development! On 28 April 2014, t… Read More
  • Scholarship Information Camp ધાર્મિક લઘુમતી શિષ્યવૃત્તિ માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાર્થી ગણ ખાસ કરીને જે અંતરાળ વિસ્તારમાં રહે છે તે સર્વને જાણ કરવા વિનંતી. Address and Timing Place: Center For Youth and… Read More
  • History of the Feast of the Assumption of the Blessed Virgin Mary  The feast is celebrated every year on 15th of August. The Feast of the Assumption of the Blessed Virgin Mary commemorates the death of Mary and her bodily assumption into Heaven, before her body could begin to decay… Read More
  • New Community Prayer Center inaugurated at Bakrol તારીખ 10-08-2014 રવિવારના રોજ વિદ્યાનગર નજીક આવેલ ગામ બાકરોલ, કોલોની રોડ ઉપર કમ્યુનિટી પ્રાર્થના સેન્ટરનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું  આ પ્રાર્થના સેન્ટર આ પહેલા ખંભોળજ દેવળના ઉપરના વિભાગમાં હતું જ્યાં ધર… Read More
  • Prayer Request for Mr. Danielbhai Morarjibhai Parmar - Retired Police Officer Mr. Danielbhai Morarjibhai Parmar પ્રાર્થના માટેની અરજ  નવજીવન કોલોની, આણંદમાં રહેતા નિવૃત જમાદાર દાનીયેલભાઈ મોરારજીભાઈ પરમાર હાલમાં બીમાર હોવાથી જીવન દીપ હોસ્પિટલ આણંદ ખાતે દાખલ હોય આપ સર્વેને તેમની તં… Read More

0 Add comments:

Post a Comment


Thank you and stay connected