Sunday, June 5, 2011

Sunday With e-Sermon by Fr. Retnaswamy

આજના રવિવારનો  ઉપદેશ રેવ. ફા. રત્નાસ્વામી  દ્વારા  રજુ કરવામાં આવેલ છે જેઓ  નડિયાદમાં  આવેલ સંત જોસેફ સેમિનરીમાં રેક્ટર તરીકે સેવાકાર્ય કરી રહેલ છે. ફાદર પાસે બાઈબલનું બહોળું જ્ઞાન છે અને વાર્તાઓ અને ઉદાહરણો સાથે અને સરળ ભાષામાં  સમજાવાની કળા ધરાવે છે.

આવો આ રવિવારનો ગુજરાતી ઈ-સરમન સાંભળવા  માટે વિડિઓ ઉપર ક્લિક કરો.       

.


Rev. Fr. Retnaswamy is Rector of St. Joseph Seminary, Nadiad. We Thank him for the beautiful    
e-sermon.

- BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected