Saturday, December 17, 2011

Spiritual Exercises In Gujarati Part -3

કામમાં વ્યસ્ત રહેતા લોકો માટે ધ્યાન (રીટ્રીટ) ભાગ -૩

આપણું સદ્દભાગ્ય કહેવાય  કે સમાજમાં અમુક કુટંબો છે જે આપણને પ્રભુના પ્રેમની પ્રતીતિ કરાવે છે. પ્રભુના બિનશરતી પ્રેમનો અનુભવ કરવા માટે  નીચેના વીડિઓ ઉપર ક્લિક કરશો.



વ્હાલા શ્રધાળુઓ

  ઈશ્વરે આપેલ દસ આજ્ઞાઓમાં પ્રેમની આજ્ઞા સર્વોપરી છે. દરેક આજ્ઞા પ્રથમ દ્રષ્ટિએ  જોતા એવું લાગે કે તે નકારાત્મક છે છતા, જો ઊંડાણથી તેની ઉપર ધ્યાન દોરીએ તો ખ્યાલ આવશે કે તે સર્વ પ્રેમનોજ  પંથ બતાવે છે.

  આ બધીજ    આજ્ઞાઓથી કહી શકાય કે ભગવાન આપણી સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મુકવા માંગતો નથી, ઇસુનો પંથ બિનશરતી પ્રેમનો પંથ છે કારણ પ્રભુ ઇસુ પ્રેમ નો અવતાર છે, પ્રેમ સ્વરૂપ  પરમેશ્વર માણસો ઉપર કેટલો બધો પ્રેમ રાખે છે એ માણસો જોઈ શકે , સ્પર્શી શકે ને અનુભવી  શકે એટલા ખાતર જ  ઇસુ આ દુનિયામાં આવ્યા હતા.ક્રૂસ ઉપર મરણને ભેટીને તેઓ  સૌ માનવીઓ પ્રત્યેના પોતાના અપાર પ્રેમનો પુરાવો આપ્યો હતો અને પોતાના શિષ્યોને એવી આજ્ઞા અપાતા ગયા કે  " મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે "


(માથ્થી ૨૨: ૩૭-૪૦ )નું પઠન કરવાથી વધુ અનુભૂતિ થઇ શકે.

"તારે તારા પ્રભુ પરમેશ્વર ઉપર તારા પુરા હૃદયથી , તારા પુરા જીવથી અને તારા પુરા હૃદયમાંથી પ્રેમ રાખવો .... ને તારા માંનાવ્બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. સમગ્ર શાસ્ત્રનો આધાર એ બે આજ્ઞાઓ છે "                     

 વધુ મનન ચિંતન માટે ઉપરનો  વિડીયો નિહાળશો, આજ ભાગ માટે  વધુ મદદરૂપ થતા પાયાની બાબતો અગામી ભાગમાં રજુ  કરવામાં આવશે.

સાર :

"પ્રેમનો પંથ''  આ  પુસ્તકના અનુવાદક રેવ. ફા. ઇસુદાસ ક્વેલી એસ. જે.નો ખુબ ખુબ અભાર.  

 આપ સર્વે તરફથી જે મોટો પ્રતિસાદ આ શ્રેણી માટે મળ્યો છે અને  તમે દરેકને ઈ-મેઈલ કરીને  આ શ્રેણી ના ભાગીદાર બનાવ્યા છે તે બદલ BBN  હૃદયપૂર્વક અભાર માને  છે      

                

Related Posts:

  • RIP - Fr. Bernard Peris Ahmedabad Dio.died in Mangalore Fr. Bernard Peris (1958-2014) Rev. Fr. Bernard Peris was born on 18th December, 1958 to Late Mr. Paul Peris and Late Mrs.  Theresa Peris in Pezar, Mangalore. He joined St. Joseph Minor Seminary, Mangalore in 1977 an… Read More
  • Funeral Mass - Late Sr. Sevrina   Sr. Sevrina died today on 21-01-2014, Her funeral was at Our Lady of Pillar Hospital -Fatheganj Badoda - Gujarat Sr. Sevrina was born on 23-Sep-1946. Her native place is Goa but born and brought up at Dahod-Gujar… Read More
  • આજનો શુભ સંદેશ રવિવાર 19-01-2014 યોહાન:- ૧: ૨૯-૩૪ બીજે દિવસે ઇસુને પોતા તરફ આવતા જોઇને યોહાન બોલી ઊઠયા, "જુઓ પેલું ઇશ્વરનું ઘેટું! એ દુનિયાનું પાપ હરી લેશે. એને જ વિશે હું કહેતો હતો કે,"મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતા આગળ છે. કારણ હુ… Read More
  • Senior citizen gathering at Nirmal Mariyam Devalay - Nadiad Nadiad Deanery organised a senior citizen gathering at St. Mary's School-Nadiad 19-jan-2014. Around 200 people gathered and shared the joy and happiness with each other. Rev. Fr. Prakash Minj, Rev. Fr. Mary Joseph and … Read More
  • RIP - Sr. Sevrina - St. Anne Convent -Baroda Sr. Sevrina (St. Anne Convent) died around 12:00 am today at Lady Pillar - Baroda. Her funeral will be at 3:00 Pm today. Funeral Mass at Lady Pillar -Fatheghanj - Baroda Time : 3:00 pm Note: Now it is raining in Baroda… Read More

1 Add comments:


Thank you and stay connected