Tuesday, June 20, 2017

ભારતના કાર્ડિનલ આઇવન ડાયસ (Ivan Dias) તા.૧૯-૦૬-૨૦૧૭ સોમવારે સ્વર્ગે સિધાવ્યા.

RIP
ભારતના કાર્ડિનલ આઇવન ડાયસ (Ivan Dias) તા.૧૯-૦૬-૨૦૧૭ સોમવારે સ્વર્ગે સિધાવ્યા.
કાર્ડિનલ ઈવાન ડાયસ ૮૧ વર્ષે રોમમાં સ્વર્ગે સિધાવ્યા. તેમનો જન્મ ૧૪-એપ્રિલ-૧૯૩૬ માં બાંદ્રા-મુંબઈમાં થયો હતો. સેમિનરીમાં તાલીમ લીધા બાદ તેમણે પુરોહિત દીક્ષા ૦૮-૧૨-૧૯૫૮માં લીધી હતી. ૧૯૯૬માં ૧૦ વર્ષ સુધી મુંબઈના મહાધર્માધ્યક્ષ હતા. પોપ જોન પોલ બીજા દ્વારા તેમને ૨૦૦૧ માં કાર્ડિનલ બનાવવામાં આવ્યા હતા
પ્રભુ તેમના આત્માને શાંતી અર્પે.
Info : wikipedia
Photo: Google

0 Add comments:

Post a Comment


Thank you and stay connected