Tuesday, March 21, 2017

કરમસદ કેથોલિક ચર્ચ ખાતે જેતુન વાડીનું ઉદ્ઘાટન.

તા 19-03-2017
કરમસદ
તા.19-03-2017ના રોજ સેન્ટ જોસેફ ચર્ચ કરમસદ ખાતે ક્રૂસના માર્ગના 14 સ્થાનો (જેતુન વાડી)નું ઉદ્ધઘાટન પરમ આદરણીય મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનના હસ્તે કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મજનો અને પરોહિતગણ તથા સાધ્વીગણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગનો તસ્વીર અહેવાલ માટે ભાઈશ્રી રેનીસનો આભાર
Photo Courtesy: Renish Pirates
- BBN






0 Add comments:

Post a Comment


Thank you and stay connected