Sunday, May 29, 2011

ચાવડાપુરામાં માતા મારિયાની ટેકરીનું ઉદ્ઘઘાટન


મેં મહિનામાં ઠેર ઠેર માતા મારિયાની ભક્તિ કેથોલિક સમુદાયમાં કરવામાં આવે છે. માતા મારિયા દ્વારા પ્રભુ આપણી અરજોને સાંભળે  છે. તેઓ તેમના  પુત્ર પ્રભુ ઈશુ ભણી આપણને લઇ જાય છે. આપણી જગ જનની  સર્વેની અરજો પ્રભુ પાસે લઇ જાય. 

આજે તા ૨૯-૦૫-૨૦૧૧ રવિવારની સવારે  ચાવડાપુરામાં માતા મારિયાની ટેકરીનું ઉદ્ઘઘાટન ફા. પરેઝાના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્ર. એબ્રીલના હસ્તે માતા મારિયાની પ્રતિમાને ટેકરીમાં મુકવામાં આવી હતી. આ શુભ અવસરે ચાવડાપુરાના સભા પુરોહિત ફા. રમેશ મેકવાન માટે વિદાય સંભારંભ રાખેલ હતો  તેઓશ્રીની બદલી કઠલાલ  પેરીશમાં થઇ  છે. 

આ પ્રસંગને  જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરો  


- BBN

1 Add comments:

  1. hey nice broadcast, nice blog spot each every catholic have to follow this site nice work

    ReplyDelete


Thank you and stay connected