Friday, February 7, 2014

તલાટી સેમીનાર

કેથોલિક ચર્ચ મણીનગર ખાતે તલાટી સેમીનાર માટે નામાંકિત  અધ્યાપકો  દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જે  બહેનો તથા ભાઈઓએ  આ વર્ષે તલાટીની જગ્યા માટે ફોર્મ ભર્યા હોય તેમના માટે આ સેમીનાર લાભદાઈ બની રહેશે.

આ સેમીનારની કોઈ પણ જાતની ફી રાખવામાં આવી નથી

તા.09-02-2014
સ્થળ: કેથોલિક ચર્ચ, મણીનગર અમદાવાદ
સમય:10 થી સાંજે 6 વાગ્યા સુધી

લાભાર્થીઓ માટે બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે

વધુ માહિતી તથા નોધણી માટે

રાજુલભાઈ આઝાદ
મોબાઈલ: +91 9924898594

0 Add comments:

Post a Comment


Thank you and stay connected