Friday, May 12, 2017

REST IN PEACE શાંતાબન ડી. પરમારનું અવસાન તા ૦૯-મે-૨૦૧૭

REST IN PEACE

કૃષ્ણનગર અમદાવાદના શાંતાબન ડી. પરમારનું અવસાન તા ૦૯-મે-૨૦૧૭ ના રોજ થયું છે .
શાંતાબેને તેમની બે દીકરીઓ સિસ્ટર લ્યુસી અને સિસ્ટર અનિતાને ડોટર્સ ઓફ ધ ક્રોસમાં પ્રભુની સેવા માટે આપેલ છે
પ્રભુ શાંતાબેનના આત્માને શાંતી અર્પે અને પ્રભુ તેમના કુટુંબની સંભાળ રાખે તે માટે ખાસ પ્રાર્થના.

પ્રાર્થના સભા નીચે મુજબ રાખેલ છે
તા ૧૪-૦૫-૨૦૧૭
સ્થળ : કૃષ્ણનગર, અમદાવાદ
સમય : ૧૦:૦૦ કલાકે
May her soul rest in peace
BBN

0 Add comments:

Post a Comment


Thank you and stay connected