Saturday, February 11, 2012

સ્વ. બિશપ ફ્રાન્સીસ બ્રીગન્ઝા માટે અર્પેલ શ્રદ્ધાંજલિ

આજે તા ૧૧-૦૨-૨૦૧૧ સવારે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં સ્વર્ગસ્થ બિશપ ફ્રાન્સીસ બ્રીગન્ઝા એસ.જે. માટે પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. બિશપનું મૃત્યુ ડીસેમ્બરની ૨૧ મી તારીખે સેન્ટ ઝેવિયર્સ રેસીડન્સમાં થયું હતું અને તેમની દફન વિધિ તા. ૨૨-૦૨-૨૦૧૧ ને ૪ વાગે  રોઝરી ચર્ચ, વડોદરામાં કરવામાં આવી હતી.

કોલેજમાં આજે આપવામાં આવેલ શ્રદ્ધાંજલિની ઝલક જોવા માટે વીડિઓ ઉપર ક્લિક કરશો.
   


વીડિઓ
બી.બી.એન.


0 Add comments:

Post a Comment


Thank you and stay connected